Tuesday, January 18, 2011

મોજીલા ગુજરતી


દરિદ્રતા અત્યન્ત પ્રાણનાશક અને પ્રચલિત રોગ છે
ચારિત્રય એટ્લે સારી ઈચ્છાઓનો વિકાસ પામેલો સમુહ.
ચારિત્રયનો પાયો સત્કર્મ છે
વ્યક્તિગત ચારિત્રય સમાજની આશા છે
ગીતા તો ચારિત્રયની દાસી માત્ર છે
ખરાબ ચારિત્રયવાળા થી મિત્રતા કરશો નહી.
સુંદર ચારિત્રય એ તમામ કળાઓમાં સૌથી સુંદર કળા છે
************મોજીલા ગુજરતી****************

No comments:

Post a Comment